કોઈ પોલીસ તમને ખોટી રીતે હેરાન પરેશાન કરે તો શુ કરવુ? જાણો આ અંગે વધુ……
કાલાવડ ની એકમાત્ર અને સૌરાષ્ટ્ર નુ નંબર વન ન્યુઝ પોર્ટલ કોઈ પોલીસે તમને ખોટી રીતે હેરાન પરેશાન કરે તો અહિંયા તમે પોલીસ સામે ડાયરેક્ટ ફરીયાદ લખાવી શકો છો. સામાન્ય રીતે લગભાગ તમામને પોલીસ સ્ટેશનમાં કડવા અનુભવ થયા જ હોય છે. પોલીસ સ્ટેશને વ્યવસ્થિત જવાબ ન મળવો, ખોટા ઘક્કા ખવડાવવા, અયોગ્ય અને ઉદ્દત વર્તન કરવુ, તેમજ અરજદાર સાથે મનમાની કરવી એવા કેટલાય ખરાબ અનુભવો લોકોને થયા હશે. પોલીસ અત્યાચારની ઘટનાઓ વધતી જાય છે પરંતુ કાયદાની અજ્ઞાનતાના કારણે અને પોલીસના ડરના કારણે લોકો પોલીસ વિરુદ્ધ ફરીયાદ કરતા નથી પરંતુ હવે તમારે ડરવાની … Continue reading કોઈ પોલીસ તમને ખોટી રીતે હેરાન પરેશાન કરે તો શુ કરવુ? જાણો આ અંગે વધુ……
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed